સાંતાસિહ ટ્રેનમા…..

 
સાંતાસિહ ટ્રેનમા બેસીને દિલ્હીથી પાછા ચંદીગઢ જતા હતા, બહુ થાકેલા હોવાથી તેને આરામ કરવાની ઇચ્છા થઇ, પરંતુ પોતાનુ સ્ટેશન જતુ ના રહે, એટલે સામે બેઠેલા માણસને કહ્યુઃ “ભાઇ તમે મને ચંદીગઢ આવે એટલે ઉઠાડિ દેશો? હુ તમને આ કામના ૨૦ રુ. આપીશ.” , અને પેલો માણસ તૈયાર થઇ ગયો.
સાંતાસિહ તો આરામથી ઉંઘી ગયા…
હવે, જે માણસ [...]